નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી ભીખાભાઇ પૂજાભાઇ પરમાર
કારોબારી સભ્ય (રજોસણા)
શ્રી ભીખાભાઇ પૂજાભાઇ પરમાર
સમાજના વિવિધ પ્રશ્નોની ઊંડી સમજ ધરાવતા શ્રી ભીખાભાઈ કારોબારીમાં સચોટ માર્ગદર્શન આપે છે. તેઓ ટ્રસ્ટના આયોજનોને સફળ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે.
Contact No. : 7043027524