નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી જીવાભાઇ લખાભાઇ પરમાર
કારોબારી સભ્ય (પીરોજપુરા)
શ્રી જીવાભાઇ લખાભાઇ પરમાર
સંસ્થા પ્રત્યેની વફાદારી અને કાર્ય પ્રત્યેની પ્રામાણિકતા એ શ્રી જીવાભાઈની ઓળખ છે. તેઓ ટ્રસ્ટના દરેક પ્રોજેક્ટમાં શારીરિક અને માનસિક સહયોગ પૂરો પાડે છે.
Contact No. : 9978483165