નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી કીરણભાઇ સોમાભાઇ પરમાર
સંગઠન મંત્રી (પાચંડા)
શ્રી કીરણભાઇ સોમાભાઇ પરમાર
આયોજનબદ્ધ રીતે કાર્ય કરવું એ શ્રી કિરણભાઈની મુખ્ય વિશેષતા છે. તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોના સફળ સંચાલન માટે હંમેશા ખડેપગે હાજર રહી પોતાની જવાબદારી નિભાવે છે.
Contact No. : 7698376032