નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી નરસીહભાઈ વસરામભાઈ પરમાર
સંગઠન મંત્રી (સીસરાણા)
શ્રી નરસીહભાઈ વસરામભાઈ પરમાર
ટ્રસ્ટના સંગઠનને મજબૂત બનાવવા માટે શ્રી નરસીહભાઈ પાયાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ સામાજિક એકતાના આગ્રહી છે અને લોકસંપર્ક દ્વારા ટ્રસ્ટની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવામાં નિપુણ છે.
Contact No. : 9558801184