નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી શકરાભાઈ માનાભાઇ બાવલેચા
કારોબારી સભ્ય (હતાવાડા)
શ્રી શકરાભાઈ માનાભાઇ બાવલેચા
કરુણા અને પરોપકારની ભાવના ધરાવતા શ્રી શકરાભાઈ માનવ સેવાને જ જીવનનું લક્ષ્ય માને છે. તેઓ ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં હકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા રહે છે.
Contact No. : 9427537738